Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કયું યંત્ર વપરાશે ?

ગેલ્વેનોમીટર
થર્મોમીટર
પ્રદૂષણ મીટર
પાણી મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ?

બે ખાનાનો પરિગ્રહ
વલયની આકાશી સફર
પરીક્ષા
જીવન પાથેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
"ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ?

વેણીભાઈ પુરોહિત
જલન માતરી
કુતુબ આઝાદ
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP