Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ?

જવાહરલાલ નહેરુએ
મહાદેવભાઈ દેસાઈએ
લાલબહાદુર શાસ્ત્રીએ
સરદાર પટેલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કામ કરે ઈ જીતે રે માલમ !- કાળ ઓળખાવો.

ભૂતકાળ
વર્તમાનકાળ
ભવિષ્યકાળ
અહીં દશવિલ ત્રણ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ?

ના આપવું પડે
₹ 810
₹ 405
₹ 4500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP