Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

ખરા સમયે જ સફર ન કરવી
દશેરા એ જ કામ ન થવું
જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
ખરે સમયે ઉપયોગમાં ન લાગવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'સિંધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો.

સિંધૂ + ઊર્મિ
સિંધુ + ઉર્મિ
સિંધુ + ઊર્મિ
સિંધૂ + ઉર્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP