Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરમેશ્વર' શબ્દનો સમાસ ઓળખાવો.

બહુવ્રીહી સમાસ
કર્મધારય સમાસ
તત્પુરુષ સમાસ
દ્વંદ્વ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

પાંજરાપોળનું
અંધશાળાનું
ગૌશાળાનું
વેધશાળાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP