Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

પાંજરાપોળનું
વેધશાળાનું
અંધશાળાનું
ગૌશાળાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'સિંધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો.

સિંધૂ + ઊર્મિ
સિંધૂ + ઉર્મિ
સિંધુ + ઉર્મિ
સિંધુ + ઊર્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP