Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ? લાભશંકર ઠાકર મનુભાઈ પંચોળી બકુલ ત્રિપાઠી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર મનુભાઈ પંચોળી બકુલ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'પરમેશ્વર' શબ્દનો સમાસ ઓળખાવો. તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ બહુવ્રીહી સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ બહુવ્રીહી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે ? બોધિ જવધિ મેધિ લાધિ બોધિ જવધિ મેધિ લાધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ઋગ્વેદમાં કેટલી ઋચાઓનો સંગ્રહ છે ? 1068 1048 1028 1008 1068 1048 1028 1008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? ચંદ્રકાંત શેઠ રા. વિ. પાઠક વેણીભાઈ પુરોહિત ડૉ. ચંદ્રકાંત મહેતા ચંદ્રકાંત શેઠ રા. વિ. પાઠક વેણીભાઈ પુરોહિત ડૉ. ચંદ્રકાંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક-અનેક - વિરુદ્ધાર્થી શબ્દમાં અંગસાધક પ્રત્યય જણાવો. અ અન્ ક નેક અ અન્ ક નેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP