Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ?

મેરી જહાંગીરી
તુઝુકે જહાંગીરી
જહાંગીર કથા
અકબર જહાંગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદને
ડૉ. ભીમરાવ આંબેડકરને
ડૉ. શરચંદ્ર શર્માને
ડૉ. એની બેસન્ટને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3:4:5 ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

430 મી²
34.56 મી²
600 મી²
1728 મી²

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP