Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ઋગ્વેદમાં કેટલી ઋચાઓનો સંગ્રહ છે ? 1068 1008 1048 1028 1068 1008 1048 1028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3:4:5 ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 1728 મી² 600 મી² 34.56 મી² 430 મી² 1728 મી² 600 મી² 34.56 મી² 430 મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) √3x² ÷ 2x -√3 = 0 નો વિવેચક ___ છે. 16 -8 4√3 32 16 -8 4√3 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું ? તેજલદેવી કાનનદેવી મીનળદેવી ઉર્મિલાદેવી તેજલદેવી કાનનદેવી મીનળદેવી ઉર્મિલાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું ? કેરળ ઝારખંડ સિક્કિમ બિહાર કેરળ ઝારખંડ સિક્કિમ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) વિટામીન-ઇ ની ઊણપથી કયો રોગ થાય છે ? બેરીબેરી પાંડુરોગ સ્કર્વી સુકતાન બેરીબેરી પાંડુરોગ સ્કર્વી સુકતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP