Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ભારતીય સંસ્કૃતિમાં આ જીવનપાથેય અમોલું છે. - વાક્ય પ્રકાર જણાવો. સંયુક્તવાક્ય સાદુવાક્ય મિશ્રવાક્ય સંકુલવાક્ય સંયુક્તવાક્ય સાદુવાક્ય મિશ્રવાક્ય સંકુલવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ? ₹ 4500 ના આપવું પડે ₹ 810 ₹ 405 ₹ 4500 ના આપવું પડે ₹ 810 ₹ 405 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું ? ઉર્મિલાદેવી મીનળદેવી તેજલદેવી કાનનદેવી ઉર્મિલાદેવી મીનળદેવી તેજલદેવી કાનનદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'સિંધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો. સિંધૂ + ઊર્મિ સિંધુ + ઊર્મિ સિંધૂ + ઉર્મિ સિંધુ + ઉર્મિ સિંધૂ + ઊર્મિ સિંધુ + ઊર્મિ સિંધૂ + ઉર્મિ સિંધુ + ઉર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ? મણિશંકર ભટ્ટ ધીરા ભગત ઉમાશંકર જોશી બાલમુકુંદ દવે મણિશંકર ભટ્ટ ધીરા ભગત ઉમાશંકર જોશી બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ડૉ. એની બેસન્ટને ડૉ. શરચંદ્ર શર્માને ડૉ. ભીમરાવ આંબેડકરને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ડૉ. એની બેસન્ટને ડૉ. શરચંદ્ર શર્માને ડૉ. ભીમરાવ આંબેડકરને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP