Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ?

રા. વિ. પાઠક
ચંદ્રકાંત શેઠ
ડૉ. ચંદ્રકાંત મહેતા
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો.

રણઝણતાં
ઘનગર્જન
ઝીલ્યાં
ઉરતંતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP