Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

વેધશાળાનું
પાંજરાપોળનું
અંધશાળાનું
ગૌશાળાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
પાંચ દાણા - કૃતિમાં ધનપાલ શેઠ કોની આવડત અને વ્યવહારકુશળતા જાણવાની ઇચ્છા રાખે છે ?

સાળીઓની
દીકરીઓની
પુત્રવધૂઓની
પડોશણોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP