Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

ગૌશાળાનું
વેધશાળાનું
અંધશાળાનું
પાંજરાપોળનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ?

અંકિત ત્રિવેદી
જલન માતરી
ઇસ્માઇલભાઈ નાગોરી
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ?

સરદાર પટેલે
જવાહરલાલ નહેરુએ
મહાદેવભાઈ દેસાઈએ
લાલબહાદુર શાસ્ત્રીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP