Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

ગૌશાળાનું
વેધશાળાનું
પાંજરાપોળનું
અંધશાળાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
શાહજહાંના શાસનકાળ દરમિયાન ઈ.સ. 1926-33 ના સમયકાળે ભારતમાં આવેલ ડચ વિદેશી યાત્રી કોણ ?

પીટર મંડી
કેપ્ટન હોકિન્સ
મનૂચી
જોન લાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
ભારતીય સંસ્કૃતિમાં આ જીવનપાથેય અમોલું છે. - વાક્ય પ્રકાર જણાવો.

મિશ્રવાક્ય
સંયુક્તવાક્ય
સંકુલવાક્ય
સાદુવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો.

ઘનગર્જન
ઝીલ્યાં
રણઝણતાં
ઉરતંતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કયા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિહ્ન રહેતું ?

મંગલેશ
પુલકેશી પહેલો
કીર્તિવર્મા
પુલકેશી બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP