Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
ભારતીય સંસ્કૃતિમાં આ જીવનપાથેય અમોલું છે. - વાક્ય પ્રકાર જણાવો.

સાદુવાક્ય
સંયુક્તવાક્ય
સંકુલવાક્ય
મિશ્રવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
શાહજહાંના શાસનકાળ દરમિયાન ઈ.સ. 1926-33 ના સમયકાળે ભારતમાં આવેલ ડચ વિદેશી યાત્રી કોણ ?

જોન લાયર
પીટર મંડી
મનૂચી
કેપ્ટન હોકિન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ?

બાલમુકુંદ દવે
મણિશંકર ભટ્ટ
ધીરા ભગત
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'સિંધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો.

સિંધૂ + ઉર્મિ
સિંધૂ + ઊર્મિ
સિંધુ + ઊર્મિ
સિંધુ + ઉર્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP