Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કયું યંત્ર વપરાશે ?

પ્રદૂષણ મીટર
પાણી મીટર
ગેલ્વેનોમીટર
થર્મોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ?

લાલબહાદુર શાસ્ત્રીએ
જવાહરલાલ નહેરુએ
સરદાર પટેલે
મહાદેવભાઈ દેસાઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કામ કરે ઈ જીતે રે માલમ !- કાળ ઓળખાવો.

ભૂતકાળ
વર્તમાનકાળ
ભવિષ્યકાળ
અહીં દશવિલ ત્રણ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP