Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ?

મેરી જહાંગીરી
જહાંગીર કથા
તુઝુકે જહાંગીરી
અકબર જહાંગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ?

ડૉ. ચંદ્રકાંત મહેતા
રા. વિ. પાઠક
ચંદ્રકાંત શેઠ
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
બકુલ ત્રિપાઠી
મનુભાઈ પંચોળી
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP