Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
ખરે સમયે ઉપયોગમાં ન લાગવું
ખરા સમયે જ સફર ન કરવી
દશેરા એ જ કામ ન થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ?

ધીરા ભગત
બાલમુકુંદ દવે
ઉમાશંકર જોશી
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP