Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ?

સ્વામી વિવેકાનંદ
શ્યામાપ્રસાદ મુખર્જી
સ્વામી ચીદાનંદજી મહારાજ
પંડિત દીનદયાળ ઉપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
છંદ ઓળખાવો : “બચ્યા થોડા શ્વાસો, યમ, નવ થશે આમ અથરો.'

પૃથ્વી
શિખરિણી
વસંતતિલકા
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
"રાષ્ટ્રિય ખેલ દિન'' કયા ભારતીય ખેલાડીની યાદમાં મનાવવામાં આવે છે ?

પટૌડી
જયપાલસિંહ
મેજર ધ્યાનચંદ
સી. કે. નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP