Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ? સ્વામી વિવેકાનંદ શ્યામાપ્રસાદ મુખર્જી સ્વામી ચીદાનંદજી મહારાજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્વામી વિવેકાનંદ શ્યામાપ્રસાદ મુખર્જી સ્વામી ચીદાનંદજી મહારાજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) એક કાટકોણ ત્રિકોણની બાજુઓ ક્રમિક ધન પૂર્ણાંકો હોય, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ? 6 4 3 5 6 4 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) છંદ ઓળખાવો : “બચ્યા થોડા શ્વાસો, યમ, નવ થશે આમ અથરો.' પૃથ્વી શિખરિણી વસંતતિલકા મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી વસંતતિલકા મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) "રાષ્ટ્રિય ખેલ દિન'' કયા ભારતીય ખેલાડીની યાદમાં મનાવવામાં આવે છે ? પટૌડી જયપાલસિંહ મેજર ધ્યાનચંદ સી. કે. નાયડુ પટૌડી જયપાલસિંહ મેજર ધ્યાનચંદ સી. કે. નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? સહાનુભુતિ સહાનુભૂતી સહાનૂભૂતી સહાનુભૂતિ સહાનુભુતિ સહાનુભૂતી સહાનૂભૂતી સહાનુભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેનામાંથી શું સરકારનું અંગ નથી ? સામાજિક સંસ્થાઓ ધારાસભા કારોબારી ન્યાયતંત્ર સામાજિક સંસ્થાઓ ધારાસભા કારોબારી ન્યાયતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP