Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ? શ્યામાપ્રસાદ મુખર્જી સ્વામી વિવેકાનંદ સ્વામી ચીદાનંદજી મહારાજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્યામાપ્રસાદ મુખર્જી સ્વામી વિવેકાનંદ સ્વામી ચીદાનંદજી મહારાજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંધિ લખો : 'પરિણત' પરી + ણત પરિ + ણત પરિ + નત પરી + નત પરી + ણત પરિ + ણત પરિ + નત પરી + નત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ત્રિકોણના બધા જ બહિષ્કોણોના માપનો સરવાળો કેટલો થાય ? 540 720 360 180 540 720 360 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'દેશ' આદેશ સુદેશ પરદેશ સ્વદેશ આદેશ સુદેશ પરદેશ સ્વદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ? ઘનશ્યામ દ્વિરેફ ઈર્શાદ મીનપિયાસી ઘનશ્યામ દ્વિરેફ ઈર્શાદ મીનપિયાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વડાપ્રધાનશ્રીના સત્તાવાર નિવાસસ્થાન “7, રેસકોર્સ માર્ગ''ને હવે કયું નામ આપવામાં આવેલ છે ? 7, લોકકલ્યાણ માર્ગ 7, શક્તિ માર્ગ 7, લોકસેવા માર્ગ 7, લોકહિત માર્ગ 7, લોકકલ્યાણ માર્ગ 7, શક્તિ માર્ગ 7, લોકસેવા માર્ગ 7, લોકહિત માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP