Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ?

પંડિત દીનદયાળ ઉપાધ્યાય
સ્વામી ચીદાનંદજી મહારાજ
શ્યામાપ્રસાદ મુખર્જી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'FDI' શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

વિદેશી રોકાણ
વિદેશી સંરક્ષણ
વિદેશી હૂંડિયામણ
વિદેશી નિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો :'વાતનું વતેસર કરવું'

નાની વાતને મોટું સ્વરૂપ આપવું
વાતને વખતસર રજૂ કરવી
વાતને જેવી છે તેવી રજૂ કરવી
વાતનું વાવેતર કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP