Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ? મીનપિયાસી દ્વિરેફ ઈર્શાદ ઘનશ્યામ મીનપિયાસી દ્વિરેફ ઈર્શાદ ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તેનાથી શું થાય છે ? ઋતુઓ દિવસ રાત ધરતીકંપ ઋતુઓ દિવસ રાત ધરતીકંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કહેવતનો અર્થ લખો :'વાતનું વતેસર કરવું' વાતને વખતસર રજૂ કરવી વાતને જેવી છે તેવી રજૂ કરવી વાતનું વાવેતર કરવું નાની વાતને મોટું સ્વરૂપ આપવું વાતને વખતસર રજૂ કરવી વાતને જેવી છે તેવી રજૂ કરવી વાતનું વાવેતર કરવું નાની વાતને મોટું સ્વરૂપ આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) છંદ ઓળખાવો : “બચ્યા થોડા શ્વાસો, યમ, નવ થશે આમ અથરો.' પૃથ્વી વસંતતિલકા શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી વસંતતિલકા શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ? માધવ રામાનુજ સ્નેહરશ્મિ રાજેન્દ્ર શાહ ઉશનસ્ માધવ રામાનુજ સ્નેહરશ્મિ રાજેન્દ્ર શાહ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'આંધળો સસરો ને સરંગટ વહુ' - નો સાહિત્યકાર જણાવો. કાફી છપ્પા ગીત પદ કાફી છપ્પા ગીત પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP