Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો :'વાતનું વતેસર કરવું'

વાતને વખતસર રજૂ કરવી
વાતને જેવી છે તેવી રજૂ કરવી
વાતનું વાવેતર કરવું
નાની વાતને મોટું સ્વરૂપ આપવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
છંદ ઓળખાવો : “બચ્યા થોડા શ્વાસો, યમ, નવ થશે આમ અથરો.'

પૃથ્વી
વસંતતિલકા
શિખરિણી
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ?

માધવ રામાનુજ
સ્નેહરશ્મિ
રાજેન્દ્ર શાહ
ઉશનસ્‌

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP