DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારત ___ ની વચ્ચે આવે છે. 23°3' N અને 62°1' N અક્ષાંશ 8°4′ N અને 37°6' N અક્ષાંશ 1°N અને 29°4′ N અક્ષાંશ 17° 5' N અને 53° 2N' અક્ષાંશ 23°3' N અને 62°1' N અક્ષાંશ 8°4′ N અને 37°6' N અક્ષાંશ 1°N અને 29°4′ N અક્ષાંશ 17° 5' N અને 53° 2N' અક્ષાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નિતી આયોગનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) કોણ છે ? બિમલ જાલન વાય.વી.રેડ્ડી અમિતાભ કાંત નરેન્દ્ર મોદી બિમલ જાલન વાય.વી.રેડ્ડી અમિતાભ કાંત નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : 1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો. 1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) CNG માં મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે ? નાઈટ્રોજન મિથેન ઓક્સિજન હિલીયમ નાઈટ્રોજન મિથેન ઓક્સિજન હિલીયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિન્હા, જે નવેમ્બર 2016 માં અવસાન પામ્યા હતા, તે કયા બે રાજ્યોના રાજ્યપાલ રહી ચૂક્યા હતા ? અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ જમ્મુ -કાશ્મિર અને આસામ બિહાર અને મેઘાલય હિમાચલ અને પંજાબ અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ જમ્મુ -કાશ્મિર અને આસામ બિહાર અને મેઘાલય હિમાચલ અને પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે પ્લૂટો ઑગસ્ત કૉમ્ત એમીલ દર્ખીમ એમ.પી. પોલેટ પ્લૂટો ઑગસ્ત કૉમ્ત એમીલ દર્ખીમ એમ.પી. પોલેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP