Revenue Talati Exam Paper (28-02-2016)
'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

મળેલા જીવ
માનવીની ભવાઈ
ગુજરાતનો નાથ
સરસ્વતીચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્રારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા “ગુજરાતી સાહિત્ય પરિષદ''ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા ક્યું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?

ગુજરાત ગૌરવ
પરબ
શબ્દસૃષ્ટિ
બુદ્ધિપ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) મચ્છુ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ સ્થળ-વાંકાનેર
(b) ગરમ-ઠંડા પાણીના કુંડ ધરાવતું સહેલગાહ સ્થળ-તુલસીશ્યામ
(c) સુલતાન અહેમદશાહે વસાવેલું શહેર- હિંમતનગર
(d) વનરાજ ચાવડાએ વસાવેલ યાદગાર સ્થળ-ચાંપાનેર
(1) પંચમહાલ જિલ્લો
(2) સાબરકાંઠા જિલ્લો
(3) મોરબી જિલ્લો
(4) ગીર સોમનાથ જિલ્લો

a-3, b-1, d-2, c-4
d-1, c-4, a-3, b-2
b-4, d-1, c-2, a-3
c-2, a-3, b-1, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.

જ્યોતીન્દ્ર દવે
વિનોદની નજરે
ગોવિંદે માંડી ગોઠડી
સંભવામિ યુગે યુગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડીત છંદનું બંધારણ - સૂત્ર ક્યું છે ?

જ સ જ સ ય લ ગા
ય મ ન સ ભ લ ગા
મ સ જ સ ત ત ગા
મ ર ભ ન ય ય ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP