Loading [Contrib]/a11y/accessibility-menu.js

Revenue Talati Exam Paper (28-02-2016)
'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

મળેલા જીવ
માનવીની ભવાઈ
સરસ્વતીચંદ્ર
ગુજરાતનો નાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
બે ટ્રેઈનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./ક. અને 40 કિ.મી./ક. છે. બન્ને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?

16 સેકન્ડ
1 મીનીટ
12 સેકન્ડ
15 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્રારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા “ગુજરાતી સાહિત્ય પરિષદ''ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા ક્યું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?

શબ્દસૃષ્ટિ
ગુજરાત ગૌરવ
પરબ
બુદ્ધિપ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP