Revenue Talati Exam Paper (28-02-2016)
'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

માનવીની ભવાઈ
સરસ્વતીચંદ્ર
ગુજરાતનો નાથ
મળેલા જીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) સુરસિંહજી ગોહિલ
(b) ન્હાનાલાલ દલપતરામ
(c) કનૈયાલાલ મુનશી
(d) ઉમાશંકર જોશી
(1) તપસ્વિની
(2) મહાપ્રસ્થાન
(3) કાશ્મીરનો પ્રવાસ
(4) મહેરામણનાં મોતી

a-1, d-3, b-4, c-2
d-1, b-3, c-4, a-2
b-2, c-3, a-4, d-1
c-1, a-3, d-2, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP