Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
વળે વળ ઉતારવો એટલે...

બંધબેસતી ગોઠવણ કરવી
વધારીને વાત કરવી
સામર્થ્ય હોવું
મુશ્કેલ કાર્ય કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
રોલેટ કાયદાની અમલવારી દરમ્યાન કોના મત મુજબ “દલીલ, અપીલ અને વકિલનો અધિકાર'' લઈ લેવામાં આવ્યો હતો ?

જવાહરલાલ નહેરુ
મહાત્મા ગાંધીજી
લોકમાન્ય ટિળક
મોતીલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ?

મણિલાલ દ્વિવેદી
ચિનુ મોદી
વિશ્વનાથ ભટ્ટ
ચંદ્રકાંત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP