Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? જામસાહેબ રતુભાઈ અદાણી સરદાર પટેલ કનૈયાલાલ મુનશી જામસાહેબ રતુભાઈ અદાણી સરદાર પટેલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ૨. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ? ઝંઝાવાત દિવ્યચક્ષુ ગ્રામલક્ષ્મી ભારેલો અગ્નિ ઝંઝાવાત દિવ્યચક્ષુ ગ્રામલક્ષ્મી ભારેલો અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District Suketu has no pen ___. to write by to write with to write for to write in to write by to write with to write for to write in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગેલેલિયોએ 'લોલકનો નિયમ' કયારે શોધ્યો હતો ? આપેલ પૈકી એક પણ નહીં 1951 1957 1950 આપેલ પૈકી એક પણ નહીં 1951 1957 1950 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વર્તુળનો સ્પર્શક સ્પર્શકબિંદુમાંથી દોરેલ ___ ને લંબ હોય છે. રેખાખંડ કિરણ ત્રિજ્યા રેખા રેખાખંડ કિરણ ત્રિજ્યા રેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'તન્વી'નો સંધિવિગ્રહ શું થશે ? તનુ + ઈ ત + અન્વી તનુ + વી તન્ + વી તનુ + ઈ ત + અન્વી તનુ + વી તન્ + વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP