Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? જામસાહેબ કનૈયાલાલ મુનશી સરદાર પટેલ રતુભાઈ અદાણી જામસાહેબ કનૈયાલાલ મુનશી સરદાર પટેલ રતુભાઈ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો. નાગેન્દ્ર ગજેન્દ્ર નરેન્દ્ર મહેન્દ્ર નાગેન્દ્ર ગજેન્દ્ર નરેન્દ્ર મહેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા.' - આ વાક્યમાં જે ભાગમાં ભૂલ હોય તે દર્શાવો. ભારતમાં નામે એક મહાત્મા થઈ ગયા એક ગાંધીજી ભારતમાં નામે એક મહાત્મા થઈ ગયા એક ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District હરિ + ઉપાસનાની સંધિ શું થશે ? હરિની ઉપાસના હરિયોપાસના હરીપાસના હર્યુપાસના હરિની ઉપાસના હરિયોપાસના હરીપાસના હર્યુપાસના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ? દર મહિને દર પખવાડિયે દર બે મહિને દર અઠવાડિયે દર મહિને દર પખવાડિયે દર બે મહિને દર અઠવાડિયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો. ર.વ. દેસાઈ કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી ર.વ. દેસાઈ કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP