Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
કઈ સાહિત્યિક કૃતિમાં - મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ?

જય સોમનાથ
પૃથ્વીવલ્લભ
ચૌલાદેવી
ગુજરાતનો નાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં થયો હતો.' - આ વાક્યનો પ્રકાર કયો છે ?

પ્રેરક વાક્ય
સંયુક્ત વાક્ય
સંકુલ વાક્ય
સાદું વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP