Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

બાબાસાહેબ આંબેડકર
ગાંધીજી
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
જવાહરલાલ નેહરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં થયો હતો.' - આ વાક્યનો પ્રકાર કયો છે ?

સંકુલ વાક્ય
સાદું વાક્ય
પ્રેરક વાક્ય
સંયુક્ત વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિધ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

સુશ્રુત
વરાહમિહિર
ભાસ્કરાચાર્ય
ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ?

જ્ઞાનપીઠ એવોર્ડ
રણજિતરામ સુવર્ણચંદ્રક
નર્મદ ચંદ્રક
પ્રેમાનંદ ચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP