Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિધ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

સુશ્રુત
વરાહમિહિર
ભાસ્કરાચાર્ય
ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાતમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ?

મારા અનુભવો
મારી હકીકત
થોડાં આંસુ થોડાં ફૂલ
સત્યના પ્રયોગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

કાનજી, જીવી : મળેલા જીવ
ગોબર, સંતુ : સંતુ રંગીલી
રામજી ભા, રૂખી : દરિયાલાલ
જાલકા, લીલાવતી : રાઈનો પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP