Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિધ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

ભાસ્કરાચાર્ય
સુશ્રુત
વરાહમિહિર
ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં થયો હતો.' - આ વાક્યનો પ્રકાર કયો છે ?

પ્રેરક વાક્ય
સાદું વાક્ય
સંકુલ વાક્ય
સંયુક્ત વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા' - એટલે શું ?

મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું
ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો
જીવ્યા કરતાં જોયું ભલું
કામ ખૂબ જ સહેલું હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP