Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
કોના શાસનકાળ દરમ્યાન ભારતમાં પ્રથમ વાર રેલવે લાઈન નાખવામાં આવી હતી ?

લોર્ડ ડેલહાઉસી
લોર્ડ હાર્ડીંજ
લોર્ડ વેલેસ્લી
લોર્ડ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
7 વ્યક્તિઓની સરેરાશ ઉંમરમાં 3 વર્ષનો ઘટાડો ત્યારે થાય છે, જ્યારે 48 વર્ષની ઉંમરની વ્યક્તિની બદલીમાં નવો વ્યક્તિ આવે છે. તો નવા વ્યક્તિની ઉંમર શોધો

24 વર્ષ
27 વર્ષ
25 વર્ષ
28 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP