Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ક્યું વાક્ય બેહૂદું છે ? હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે ? નરસિંહ મહેતા મીરાં દયારામ અખો નરસિંહ મહેતા મીરાં દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નીચેની સંખ્યાઓના જૂથ પૈકી કયું જૂથ પ્રમાણમાં નથી ? 3, 21, 5, 35 2, 11, 4, 21 4, 8, 10, 20 2, 7, 14, 49 3, 21, 5, 35 2, 11, 4, 21 4, 8, 10, 20 2, 7, 14, 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ? પ્રકાશપુંજ પ્રકાશકિરણ અંધાર-ઉજાસ પ્રકાશનો પડછાયો પ્રકાશપુંજ પ્રકાશકિરણ અંધાર-ઉજાસ પ્રકાશનો પડછાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ? લીલો - કેસરી - સફેદ સફેદ - લાલ - લીલો સફેદ - લીલો - કેસરી કેસરી - સફેદ - લીલો લીલો - કેસરી - સફેદ સફેદ - લાલ - લીલો સફેદ - લીલો - કેસરી કેસરી - સફેદ - લીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના કયા હિંદુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ? મહારાણા પ્રતાપ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ગાયકવાડ પૃથ્વીરાજ ચૌહાણ મહારાણા પ્રતાપ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ગાયકવાડ પૃથ્વીરાજ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP