Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોને ફાળે જાય છે ?

ઉમાશંકર જોશી
મોતીભાઈ અમીન
નર્મદ
સુરસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
વર્ષ 2004 માં જિનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા ?

વિઠ્ઠલભાઈ પટેલ
શ્યામજી કૃષ્ણ વર્મા
મદનલાલ ઢીંગરા
સરદારસિંહ રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો :
આજનું અર્થશાસ્ત્ર બહુવિધ ચારિત્ર્ય ઊંચે જાય તેને નહીં પરંતુ, જેમ ભાવો ઊંચા જાય અને જેમ મોંઘવારી વધે તેને 'સ્ટાન્ડર્ડ ઓફ લીવીંગ' ઊંચું ગણે છે.
પ્રશ્નઃ વાસ્તવિક રીતે 'સ્ટાન્ડર્ડ ઓફ લીવીંગ' ઊંચું ક્યારે ગણાય ?

ભૌતિક સુખ-સમૃદ્ધિમાં આળોટે ત્યારે
સમાજનું સમગ્રપણે ચારિત્ર્ય ઊંચે જાય ત્યારે
કુકમાઈના આધારે રોફ જમાવે ત્યારે
ભાવો ઊંચા આવે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. - 'લાકડે માંકડું વળગાળવું'

વિરુદ્ધ સ્વભાવના બે જણને જોડવા
લાકડા ઉપર મંક્ડું ચડાવવું
અશક્ય બાબત શક્ય બનાવવી
સજીવ અને નિર્જીવનો યોગ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP