Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'હાથનાં કર્યાં હૈયે વાગ્યાં' - કહેવતનો યોગ્ય અર્થ આપો.

પ્રેમ થવો
સ્વકર્મનું ફળ મળવું
આદર્યા અધૂરાં રહેવાં
એકનું કરેલું બીજાને નડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?

જી. શંકર કુરૂપ
ઉમાશંકર જોશી
વિષ્ણુ ડે
આશાપૂર્ણા દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP