GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે ?

ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
ગુજરાત તિજોરી અધિનિયમ, 1963
ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963
મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'માનવ અર્થશાસ્ત્ર'ના લેખક કોણ છે ?

કીશોરલાલ મશરુવાળા
નરહરિ પરિખ
કાર્લ માર્ક્સ
એમ.એન.રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
કયા શહેરને સાત પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે ?

તિરૂવનંતપુરમ
મદુરાઈ
કાંચીપુરમ
મહાબલીપુરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP