GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“આ કાંઠે તરસ'ના લેખક કોણ છે ?

દિલીપ રાણપુરા
હસુ યાજ્ઞિક
ડૉ. શરદ ઠાકર
મહેશ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ?

રતીલાલ બોરીસાગર
નિરંજન ત્રિવેદી
વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1998, પ્રકરણ-3 શેના અંગે છે ?

ગુના અને શિક્ષા
અધિનિયમ હેઠળ ના કેસોની તપાસ
વ્યાખ્યા
ખાસ ન્યાયાધીશોની નિમણૂક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP