GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“આ કાંઠે તરસ'ના લેખક કોણ છે ?

ડૉ. શરદ ઠાકર
મહેશ યાજ્ઞિક
દિલીપ રાણપુરા
હસુ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ?

બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
નિરંજન ત્રિવેદી
રતીલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતે દર વર્ષે વિકાસ માટેની યોજનાઓ, તૈયાર કરવા બાબતની જોગવાઈ, ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કઈ કલમમાં કરવામાં આવેલી છે ?

176
177
179
178

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
નીચેનાં વાક્યોની સચ્ચાઈ તપાસો.
(1) 21મી જૂને કકૅવૃત્ત અને 22મી ડિસેમ્બરના રોજ મકરવૃત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે.
(2) 23.5° ઉત્તરને કર્કવૃત્ત, 0° ને વિષુવવૃત્ત અને 23.5° દક્ષિણને મકરવૃત્ત કહે છે.

પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં નથી.
માત્ર પ્રથમ વાક્ય સાચું છે.
માત્ર બીજું વાક્ય સાચું છે.
પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ?

સરોજ પાઠક
કુન્દનિકા કાપડિયા
ઈલા આરબ મહેતા
ધીરુબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP