GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ?

કવિ બોટાદકર
ખબરદાર
ન્હાનાલાલ
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા સમકારી નિધીમાંથી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે ?

મહેસૂલી આવકના 75 ટકા
મહેસૂલી આવકના 5 ટકા
મહેસૂલી આવકના 7.5 ટકા
મહેસૂલી આવકના 3.5 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ?

પ્રેમરસગીતા
વિશ્વગીતા
જ્ઞાનગીતા
હરિગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP