GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ?

કવિ બોટાદકર
ખબરદાર
કલાપી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'નીતિ’ (NITI) આયોગના અધ્યક્ષ ___ છે.

અમિત શાહ
અરવિંદ પનગડીયા
પ્રણવ મુખરજી
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચે પૈકી ‘દર્શક’ કોનું ઉપનામ છે ?

ઝીણાભાઈ દેસાઈ
એક પણ નહીં
મનુભાઈ પંચોળી
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
કિરણ મજમુદાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

રમત-જગત
ફિલ્મ
કોર્પોરેશન કંપની
રાજકારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP