GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ?

કલાપી
ન્હાનાલાલ
ખબરદાર
કવિ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પક્ષાંતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી ?

આપેલ તમામ
તાલુકા પંચાયત
જિલ્લા પંચાયત
ગ્રામ પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘અડધી સદીની વાચન યાત્રા' ના સંપાદક કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
કિશોરલાલ મશરૂવાળા
મહેન્દ્ર મેઘાણી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના સરપંચ કયા રાજયમાં ‘ચેરપર્સન' તરીકે ઓળખાય છે ?

સિક્કિમ
કર્ણાટક
અરૂણાચલ પ્રદેશ
કેરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP