GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
નીચેનામાંથી કયા પ્રકારનું ખાતર ડાંગર પાક માટે ઉપયોગ થાય છે ?

એમોનિકલ
એમોનિકલ નાઈટ્રેટ
ફોસ્ફેટીક
નાઈટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
‘તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

ગુણવંત શાહ
રઘુવીર ચૌધરી
કાકા સાહેબ કાલેલકર
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP