Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિઃશેષ ભાગી શકાય ? 1614 1163 1363 1202 1614 1163 1363 1202 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તુળ આલેખમાં 25% એટલે કેટલા અંશ થાય? 90° 25° 45° 180° 90° 25° 45° 180° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 2 જૂન, 2014 ના રોજ તેલંગાણા રાજ્ય કયા રાજ્યમાંથી જુદું થઈ નવું રાજ્ય બન્યું ? આંધ્રપ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરલ આંધ્રપ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે થયો ? ઈ.સ. 1657 ઈ.સ. 1757 ઈ.સ. 1857 ઈ.સ. 1947 ઈ.સ. 1657 ઈ.સ. 1757 ઈ.સ. 1857 ઈ.સ. 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'નિનાદ'નો સમાનાર્થી શબ્દ જણાવો. નિરાંત નિષ્પંદ ધ્વનિ સૂર નિરાંત નિષ્પંદ ધ્વનિ સૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? નરસિંહ વલ્લભ પ્રેમાનંદ મીરાં નરસિંહ વલ્લભ પ્રેમાનંદ મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP