Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

4% ઘટશે.
કોઈ ફેરફાર નહીં થાય.
20% વધશે.
20% ઘટશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયા અખબારની શરૂઆત કરી હતી ?

ઈન્ડિયન ઓપિનીયન
યંગ ઈન્ડિયા
બ્રાઈટઈન્ડિયા
ઈન્ડિયા ટાઈમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા હવામાંથી કયા વાયુનો ઉપયોગ કરે છે ?

નાઈટ્રોજન
કાર્બન ડાયોકસાઈડ
ઓક્સિજન
કાર્બન મોનોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દાદાભાઈ નવરોજીએ કયું ગુજરાતી સામયિક શરૂ કર્યું હતું ?

રાસ્ત ગુફતાર
ન્યૂઝ ઈન્ડિયા
પારસી ન્યૂઝ
પહેરેગીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP