Talati Practice MCQ Part - 6
જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ?

18 (1/13)%
23 (1/13)%
27 (1/8)%
30%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કંપની સરકારે કયા કયા પ્રાંતોમાં 'રૈયતવારી પદ્ધતિ' દાખલ કરેલી ?

બંગાળ, બિહાર અને ઓડીશા
પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન
મુંબઈ, આસામ અને મદ્રાસ
મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પ્રેમતીર્થ’ પુસ્તકના લેખક કોણ છે ?

સ્વામી અપૂર્વમુની
નરેન્દ્ર મોદી
સ્વામી જ્ઞાનવત્સલ
સલમાન ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP