Talati Practice MCQ Part - 6
જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ?

27 (1/8)%
18 (1/13)%
30%
23 (1/13)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મહાન આયુર્વેદાચાર્ય ધન્વંતરી કયા શાસકના દરબારમાં નવ રત્નોમાંથી એક હતા ?

અશોક
ચંદ્રગુપ્ત બીજો
સ્કંદગુપ્ત
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સૂકી ખેતી સંશોધન કેન્દ્ર કયા જિલ્લામાં આવેલ છે ?

આણંદ
ભરૂચ
રાજકોટ
જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP