Talati Practice MCQ Part - 8
રૂા.3000નું 6% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?

245.9 રૂ.
460.9 રૂ.
370.8 રૂ.
432.5 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતાં વાત’ - આ પંક્તિનો છંદ જણાવો.

ચોપાઈ
પૃથ્વી
દોહરો
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘વિશ્વ ક્ષય દિન’ (World Tuberculosis Day)ની ઉજવણી 24 માર્ચના રોજ કરવામાં આવે છે. ક્ષય રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે ?

ફેફસાં
ચેતાતંત્ર
શ્વસનતંત્ર
મૂત્રમાર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજી વિદેશ અભ્યાસ માટે મુંબઈથી સ્ટીમર મારફતે ક્યારે રવાના થયા હતા ?

4 સપ્ટેમ્બર, 1890
4 સપ્ટેમ્બર, 1991
4 સપ્ટેમ્બર, 1889
4 સપ્ટેમ્બર, 1888

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ?

કેવળરામ ત્રિપાઠી
કૃષ્ણાશંકર શાસ્ત્રી
મથુરદાસ જાની
માવજી દવે (જોશીજી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP