GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
અન્નપ્રાશન દિવસનું આયોજન ક્યારે કરવામાં આવે છે ?

દર માસના ચોથા શુક્રવારે
દર માસના બીજા શુક્રવારે
દર માસના બીજા ગુરૂવારે
દર માસના ચોથા સોમવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
ચંદ્રગુપ્તના સૌરાષ્ટ્રના સુબાએ જૂનાગઢની આસપાસના પ્રદેશમાં કયું તળાવ બંધાવ્યું હતું ?

દૂધિયું
સુદર્શન
તેલીયું
ગિરિનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
જહાંગીરે કયા અંગ્રેજ પ્રતિનિધિને વેપાર કરવાની પરવાનગી આપી હતી ?

સર ટોમસ રો
જ્યોર્જ ડેન
વિલિયમ થેમ્સ
લોર્ડ કોર્નવોલિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP