Gujarat Police Constable Practice MCQ
કયા પ્રકારની વ્યથાને ‘મહાવ્યથા’ કહી ના શકાય ?

કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ
વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય
મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ
આંખની જોવાની શકિતનો કાયમી નાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતનો સૌથી વજનદાર ઉપગ્રહ GSAT-29 ભારતના કયા શક્તિશાળી રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે ?

GSLV MK II
GSLV MK IV
GSLV MK III
GSLV MK I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
વૃધ્ધાવસ્થા, વ્યાધી અને મૃત્યુ આ ત્રણ દશ્યો જોતા સંસાર ત્યાગ કરવાની ઘટના કોની સાથે જોડાયેલા છે ?

ગૌતમ બુદ્ધ
રામાનુજાચાર્ય
મહાવીર સ્વામી
મહેરામદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP