Gujarat Police Constable Practice MCQ
માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા ?

અબ્રાહમ મેસ્લો
કોલહર
હિલગાર્ડ અને એટકિન્સન
જહોન બી. વોટસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
માણસોમાં થતો ફલોસેસીસ નામનો રોગ પાણીમાં કયા તત્વના વધારે પ્રમાણને કારણે સંભવી શકે ?

કેલ્શિયમ
કાર્બન
ફલોરાઇડ
મેગ્નેશિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP