Gujarat Police Constable Practice MCQ
માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા ?

અબ્રાહમ મેસ્લો
જહોન બી. વોટસન
કોલહર
હિલગાર્ડ અને એટકિન્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
બાગ-એ-નગીના અથવા નગીના વાડી કોણે બંધાવ્યું હતું ?

મુઝફ્ફર શાહ પહેલો
મહંમદ શાહ બીજો
મહંમદ તઘલખ
કુત્બુદીન અહમદ શાહે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
દેશમાં આર્થિક સંકટ ઊભુ થતાં કઈ કટોકટી જાહેર કરવામાં આવે છે ?

વ્યાપારીય કટોકટી
બંધારણીય કટોકટી
ધંધાકીય કટોકટી
નાણાંકીય કટોકટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે?

તેની અઆગવી ચિત્રકળા શૈલી માટે
માર્ગની બંને બાજુ દિવાલ પરના મોટા પેઈન્ટીંગ માટે
આપેલ પૈકી એક પણ નહીં
તેની શિકાર કરવાની આગવી પદ્ધતિ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP