Gujarat Police Constable Practice MCQ
કયુ ખનીજ દરિયાના પાણીના શુધ્ધીકરણમાં વપરાય છે ?

ડોલોમાઇટ
લિગ્નાઇટ
બોકસાઇટ
ગ્રેફાઇટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે ?

ગોળગધેડાનો મેળો
ભવનાથનો મેળો
વૌઠાનો મેળો
ગોપનાથનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સી.આર.પી.સી.ના પ્રબંધો સંદર્ભે તહોમતનામાનો હેતુ શું છે ?

આરોપીને ગુના અંગેની જાણ કરવી.
આરોપીને ધમકાવવો.
તકસીરવાર ઠરાવવો
સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી ?

સ્વામી વિધાનંદજી
સ્વામી શ્રધ્ધાનંદ
દયાનંદ સરસ્વતી
નૃસિંહદાસજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP