Gujarat Police Constable Practice MCQ
બાગ-એ-નગીના અથવા નગીના વાડી કોણે બંધાવ્યું હતું ?

મહંમદ શાહ બીજો
મહંમદ તઘલખ
મુઝફ્ફર શાહ પહેલો
કુત્બુદીન અહમદ શાહે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સી.આર.પી.સી.ના પ્રબંધો સંદર્ભે તહોમતનામાનો હેતુ શું છે ?

આરોપીને ગુના અંગેની જાણ કરવી.
આરોપીને ધમકાવવો.
તકસીરવાર ઠરાવવો
સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP