Gujarat Police Constable Practice MCQ Part - 2
હિદુ ધર્મમાં લોકોને પુનઃ દિક્ષીત કરવાના ઉદ્દેશ્યથી સ્વામી દયાનંદ સરસ્વતીએ કયુ આંદોલન ચલાવ્યું ?

શુધ્ધી ચળવળ
ધર્માંતર ચળવળ
દલબદલ ચળવળ
ધાર્મિક ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગિરનારના શિલાલેખનું સૌપ્રથમ વાંચન કોણે કર્યુ હતું ?

કર્નલ ટોડ
જેમ્સ પ્રિન્સેપ
ભોગીલાલ
ત્રણેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP