Gujarat Police Constable Practice MCQ Part - 2
કયા સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ મળ્યું હતું ?

દાંડી
ખેડા
બોરસદ
બારડોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પીધેલી વ્યક્તિનું જાહેરમાં વર્તન આઈ.પી.સી. - 1860ની કઈ કલમ હેઠળ શિક્ષાપાત્ર છે ?

કલમ - 510
કલમ - 516
કલમ - 511
કલમ - 507

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન-

અંશત: સાચું છે.
આપેલ પૈકી એક પણ નહીં
ખોટું છે.
સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP