Gujarat Police Constable Practice MCQ Part - 3 કૈલાસ મહામેરું પ્રસાદ તરીકે કયા મંદિરેને ઓળખવામાં આવે છે ? ત્રિનેત્રેશ્વર મંદિર દ્વારકાધીશ મંદિર નાગેશ્વર મંદિર સોમનાથ મંદિર ત્રિનેત્રેશ્વર મંદિર દ્વારકાધીશ મંદિર નાગેશ્વર મંદિર સોમનાથ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જો બે સંખ્યાઓનો સરવાળો 22 અને તેના વર્ગોનો સરવાળો 404 હોય તો તે બે સંખ્યાઓનો ગુણાકાર કેટલો ? 44 48 40 88 44 48 40 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય દંડ સંહિતા મુજબ સત્ય હકીકત છે ? મૃત વ્યક્તિની માનહાનિ થતી નથી. કોઈ મંડળીની માનહાનિ થઈ શકે નહીં કેટલાક સંજોગોમાં મૃત વ્યક્તિની માનહાનિનો ગુનો બને છે. કોઈ કંપનીની માનહાનિ થઈ શકે નહીં મૃત વ્યક્તિની માનહાનિ થતી નથી. કોઈ મંડળીની માનહાનિ થઈ શકે નહીં કેટલાક સંજોગોમાં મૃત વ્યક્તિની માનહાનિનો ગુનો બને છે. કોઈ કંપનીની માનહાનિ થઈ શકે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અતિશય વસ્તી ભારતીય સમાજના મૂલ્યો અને ધોરણોને ખબર ન પડે એ રીતે હાની કરે છે. - આ કઈ સમસ્યાનો ભાગ છે ? પ્રથમ કક્ષા બીજીકક્ષા પ્રગટ અપ્રગટ પ્રથમ કક્ષા બીજીકક્ષા પ્રગટ અપ્રગટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અસ્ત થયો સૂર્ય લાલ દેખાય છે. તેના પાછળનું કારણ શું છે ? પ્રકાશનું વિવર્તન પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું પ્રકીર્ણન પ્રકાશનું પરાવર્તન પ્રકાશનું વિવર્તન પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું પ્રકીર્ણન પ્રકાશનું પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બંધારણમાં કટોકટીને લગતી જોગવાઇ કચા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ? ઓસ્ટ્રેલિયા અમેરિકા જર્મની રશિયા ઓસ્ટ્રેલિયા અમેરિકા જર્મની રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP