Gujarat Police Constable Practice MCQ Part - 3
'પ્રત્યક્ષીકરણના નિયમો' માટે કોણ પ્રસિદ્ધ છે ?

ડો. સિગ્મંડ ફ્રોઈડ
અબ્રાહમ મેસો
મેકસ વર્ધીમર
જિન પિયાજે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સી.આર.પી.સી. કલમ -144 હેઠળ કરાયેલા ત્રાસદાયક બાબતો અથવા ભયના સંદેશના તાકીદના હુકમ કર્યાની તારીખથી કેટલા સમય સુધી અમલમાં રહેશે ?

ત્રણ માસ સુધી
એક માસ સુધી
બે માસ સુધી
20 દિવસ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 માં કલમ 365 શું સૂચવે છે ?

અપહરણ
વ્યકિતનું અપહરણ
બળાત્કાર માટેની શિક્ષા
ચોરી માટેની શિક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ___

સામાજિક મનોવિજ્ઞાન
ભારતીય સમાજવ્યવસ્થા
વ્યાવહારિક સમાજશાસ્ત્ર
સામાજિક વસ્તીશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP