GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ?

આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.
રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.
દેશના શાસનમાં પાયાગત છે.
આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
તામિલનાડુ રાજ્યના હાલના મુખ્યપ્રધાનનું નામ આપો.

કે.પી.જી. પનીકર
પી. પનીરવેલ
વી. સેન્થીલ બાલાજી
ઓ. પન્નીર સેલ્વમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :
રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું.

ટપકટપક પડવું
સાંબેલાધાર
સરવડું
મૂશળધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP