Gujarat Police Constable Practice MCQ Part - 3
‘મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃતીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.'- આ વ્યાખ્યા કોણે આપી ?

વોટસન
એચ.ઇ.ગેરેટ
હિલગાર્ડ એટકિનસન
સી.ટી મોર્ગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC ની કલમ - 383 હેઠળ કોની વ્યાખ્યા આપવામાં આવી છે ?

બળજબરીથી કઢાવવું
આપેલ પૈકી એક પણ નહીં
લૂંટ
ધાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP