Talati Practice MCQ Part - 1
'ન પૂઠે પકડવા જ જાણે જતો ન હોય ત્વમ’ – અલંકાર ઓળખાવો.

અનન્વય
ઉત્પ્રેક્ષા
વ્યાજસ્તુતિ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
વધામણી કોની કૃતિ છે ?

રઘુવીર ચૌધરી
લાભશંકર ઠાકર
બળવંતરાય ઠાકોર
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ?

3% વધશે
2.5% ઘટશે
2% વધશે
કંઈ ફરક નહીં પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP