Talati Practice MCQ Part - 1
ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું ?

સુભાષચંદ્ર બોઝ
સરદાર
ગાંધીજી
કાકા સાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
5 સંખ્યાઓની સરેરાશ 30 છે જો તેમાંથી એક સંખ્યા રદ કરવામાં આવે તો બાકીની સંખ્યાની સરેરાશ છે. તો રદ કરેલી સંખ્યા શોધો.

25
75
50
100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
15 ઓગસ્ટ, 2019ના દિવસે કયો વાર આવશે ?

શુક્રવાર
બુધવાર
ગુરુવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP