Talati Practice MCQ Part - 1
વધામણી કોની કૃતિ છે ?

રઘુવીર ચૌધરી
લાભશંકર ઠાકર
રાવજી પટેલ
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ?

2.5% ઘટશે
3% વધશે
કંઈ ફરક નહીં પડે
2% વધશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સંવિધાન સભાના ‘સંઘ શક્તિ સમિતિ’ના અધ્યક્ષ કોણ હતું ?

રાજેન્દ્ર પ્રસાદ
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ
ડો.બી.આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
60 સંતરાની ખરીદકિંમત 45 સંતરાની વેચાણ કિંમતના બરાબર છે, તો કેટલા ટકા ખોટ જાય તે જણાવો.

19%
33.33%
15%
25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતનો અરુણાચલ પ્રદેશ ક્યા દેશની સરહદ સાથે જોડાયેલો નથી‌.

મ્યાનમાર
નેપાળ
ભૂતાન
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતીય સાહિત્ય ક્ષેત્રેનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા ?

આશાપુર્ણા દેવી
મહાદેવી વર્મા
અમૃતા પ્રીતમ
મહાશ્વેતા દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP