Talati Practice MCQ Part - 2
‘સંસાર અને ધર્મ' કોની કૃતિ છે ?

રસીકલાલ પરીખ
કિશોરલાલ મશરૂવાળા
બાલાશંકર કંથારિયા
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વાતાયાન’ કોની કૃતિ છે ?

ચંદ્રકાન્ત બક્ષી
મધુસૂદન ઠાકર
રાજેન્દ્ર શુકલ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વાક્યનો ભાવે પ્રયોગ કરો : કુંવર રડી પડી

કુંવરથી રડી પડાય છે.
કુંવરથી રડી પડાયું
કુંવર રડી પડશે
કુંવર રડશે નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઈન્ટરનેશનલ માઈગ્રેશન રિપોર્ટ-2017 મુંજબ ભારત દેશના 1.66 કરોડ લોકો વિદેશમાં વસવાટ કરે છે જે વિશ્વના દેશોમાં કેટલામો ક્રમ ધરાવે છે ?

પાંચમો
ચોથો
બીજા
ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
“હાથનાં કર્યા હૈયે વાગ્યાં” કહેવતનો યોગ્ય અર્થ આપો.

સ્વકર્મનું ફળ મળવું
પ્રેમ થવો
આદર્ય અધૂરા રહેવા
એકનું કરેલું બીજાને નડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

ક. મા. મુનશી
પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી
ભોગીલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP