Talati Practice MCQ Part - 2 ‘સંસાર અને ધર્મ' કોની કૃતિ છે ? રસીકલાલ પરીખ કિશોરલાલ મશરૂવાળા બાલાશંકર કંથારિયા મનુભાઈ પંચોળી રસીકલાલ પરીખ કિશોરલાલ મશરૂવાળા બાલાશંકર કંથારિયા મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 105મી. અને 90મી. લાંબી બે રેલગાડી સમાંતર ટ્રેક પર વિરુદ્ધ દિશામાં ક્રમશઃ 45 km/hr અને 72 km/hrની ગતિથી ચાલે છે. તેને એક બીજાને પસાર કરતા કેટલો સમય લાગે ? 7 સેકન્ડ 6 સેકન્ડ 5 સેકન્ડ 8 સેકન્ડ 7 સેકન્ડ 6 સેકન્ડ 5 સેકન્ડ 8 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 How did these things come ___ ? about into down at about into down at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારતીય નેવી દ્વારા ભારતમાં કઈ જગ્યાએ Virtual Reality Centre(VRC)નો પ્રારંભ કરવામાં આવ્યો છે ? બેંગલુરુ કોલકાતા નવી દિલ્હી ચેન્નઈ બેંગલુરુ કોલકાતા નવી દિલ્હી ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ? ઔરંગઝેબ શાહજહાં અકબર જહાંગીર ઔરંગઝેબ શાહજહાં અકબર જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'પનઘટ' કોનો કાવ્ય સંગ્રહ છે ? ગૌરીશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ રમણલાલ દેસાઈ કાકા કાલેલકર ગૌરીશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ રમણલાલ દેસાઈ કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP