Talati Practice MCQ Part - 2
‘સંસાર અને ધર્મ' કોની કૃતિ છે ?

કિશોરલાલ મશરૂવાળા
બાલાશંકર કંથારિયા
રસીકલાલ પરીખ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો કોઈ વર્તુળનો પરીઘ 176 મીટર હોય, તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય ?

34 મીટર
36 મીટર
30 મીટર
28 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા દેશમાં થયેલા સરકાર વિરોધી દેખાવોમાં આશરે 30 લોકોનાં મોત થયા છે ?

પાકિસ્તાન
ઈરાક
ઈરાન
અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
"બીજાના ઉપકાર સામે અપકાર કરનાર" શબ્દ સમૂહ માટેનો કયો શબ્દ છે ?

સહાયકારી
નમકહસમ
પરગજુ
નમકહલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સંધિ છોડો:- સંક્રાંત

સમ્ + કાંત
સમ્ + ક્રાંત
સઃ + ક્રાંત
સંમ : + ક્રાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP